Mandal Mahajan Panjarapole

Mandal Mahajan Panjarapole MANDAL MAHAJAN PANJARAPOLE 195 YEAR OLD PANJARAPOLE @ MANDAL ON THE WAY OF VIRAMGAM SHANKHESHWAR &

192 years old panjarapole well developed with full facility shade hawada gaman grass godown many more

07/04/2024

પ્રણામ,
શ્રી માંડલ જૈન યુવક મંડળ અમદાવાદ દ્વારા 3️⃣1️⃣ માર્ચ નાં દિવસે સવારે સમુહ સ્નાત્ર, જેના લાભાર્થી ભૂષણ ભાઈ દોશી પરિવાર, જેમાં આમંત્રિત દરેક ને માંડલ બ્રાહ્મી સુંદરી એલર્ટ ગ્રુપ ની બહેનો દ્વારા તિલક થી મીઠો આવકાર આપવામાં આવ્યો..

ત્યારબાદ વિવિધ દાતાશ્રીઓ તરફથી મળેલ રકમમાંથી પાંજરાપોળમાં અબોલ પશુઓને 2️⃣4️⃣0️⃣0️⃣kg. ખોર અને 1️⃣2️⃣0️⃣0️⃣kg. ગોળ નું નીરણ કરવામાં આવ્યું જેનો અંદાજિત ખર્ચ 1️⃣2️⃣0️⃣0️⃣0️⃣0️⃣ રૂ હતો
. ત્યારબાદ આમંત્રિત લાભાર્થી મહેમાનો નું બહુમાન અને પાઠશાળા ચલાવનાર બહેન અને સાહેબ નું બહુમાન કરવામાં આવ્યું અને વિહાર સેવામાં ગુરૂ ભગવંત ને ઉપયોગી બેનર એલર્ટ ગ્રુપ દ્વારા સંઘ ને આપવામાં આવ્યું.
ત્યારબાદ બપોર 12 કલાકે આમંત્રિત મહેમાનો અને પાઠશાળા નાં તમામ સભ્ય ને રસ🥭🫓 પુરી નું જમણ કરાવવામાં આવ્યું જેના લાભાર્થી ભૂષણ ભાઈ દોશી પરિવાર,
.ત્યારબાદ ફરી એક વાર ગેમ્સ દ્વાર પાઠશાળા નાં મેમ્બર્સ જોડે ખૂબજ હાસ્ય સાથે સમય પસાર કરી, દરેક મેમ્બર્સ ને તેમનાં જ pic. સાથે નાં 🥛 મિલ્ક મગ થી બહુમાન કરવામાં આવ્યું

🙏🏻 અમને સાથ સહકાર આપનાર લાભ લેનાર દરેક સભ્ય, તેમજ પાઠશાળા નાં દરેક સભ્ય નો ખૂબ ખૂબ આભાર 🙏🏻
💐 શ્રી માંડલ જૈન યુવક મંડળ અમદાવાદ તથા બ્રાહ્મી સુંદરી એલર્ટ સાહેલી ગ્રુપ 💐

26/03/2024
Holi celebration with jivdaya 🎈દેશના જાણીતા વકીલ શ્રીમાન એમ.એમ. સિંઘી સાહેબ માંડલ મહાજન પાંજરાપોળ ને છેલ્લા 12 વર્ષ થી દ...
26/03/2024

Holi celebration with jivdaya 🎈
દેશના જાણીતા વકીલ શ્રીમાન એમ.એમ. સિંઘી સાહેબ માંડલ મહાજન પાંજરાપોળ ને છેલ્લા 12 વર્ષ થી દર વર્ષે રૂ. 3,65,000/ નું માતબર દાન આપતા આવ્યા છે. આ વર્ષે તેઓશ્રી એ તેમની હોળી પર્વ ની ઉજવણી અનોખી રીતે કરી. અંધજન મંડળ ખાતે અમદાવાદ ના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન , અંધજન મંડળ ના શ્રી પુલાની સાહેબ ,જોધપુર એસોસિયેશન ના અન્ય મહાનુભાવો ની હાજરી માં માંડલ મહાજન પાંજરાપોળ ને રૂ.3,65,000/- તથા રૂ.5000/- નો ચેક સીંધી સાહેબે અર્પણ કરેલ છે તથા તેમના જોધપુર એસોસિયેશન દ્વારા અન્ય રકમ નું દાન માંડલ મહાજન પાંજરાપોળ ને મળેલ છે. ખૂબ ખૂબ અનુમોદના.

15/02/2024

૧૪/૨/૨૪ ના રોજ મહા સુદ પાંચમ વસંતપંચમી એટલે શ્રી માંડલ નગરે શ્રી ગાડલિયા પાશ્વૅનાથ ભગવાન ની સાલગીરી પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજનીય શ્રી જંબું વિજયજી મ.સા. ના શિષ્ય પ પૂ આ ભગવંત શ્રી પુંડરિક રત્ન મ.સા. ની શુભ નિશ્રામાં પૂ આ ભગવંત શ્રી ના મુખે ઢોરો ને માંગલિક ત્યારબાદ શ્રી માંડલ જૈન યુવક મંડળ અને શ્રી બ્રાહ્મી સુંદરી એલર્ટ ગ્રુપ મહિલા મંડળ માંડલ દ્વારા ધાસ ના પૂળા આ ઉપરાંત ફુલ:-૨૧૮૦/ કીલો ગોળ નું નિરાણ કરવામાં આવેલ

આ ઉપરોક્ત કાર્યક્રમ કરવા બદલ શ્રી માંડલ જૈન યુવક મંડળ અમદાવાદ ના કારોબારી કમિટી ના સભ્યો શ્રી ચીરાગ શાહ , શ્રી ધવલભાઈ વોરા , શ્રી સમીરભાઈ શાહ, શ્રી સૌરભભાઈ વોરા શ્રી આશિષભાઈ શાહ, અને શ્રી હિતેશભાઈ કાપડિયા આ ઉત્તમ કાર્ય કરવા બદલ આભાર
આ ઉત્તમ કાર્યને વેગ આપવા માટે શ્રી માંડલ નાગરિક જૈન સમાજ ના સભાસદ સભ્યો યુવક મંડળ ના સભ્યોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને હવે પછી પણ આપતા રહેશો
શ્રી માંડલ ગામ માં શ્રી ગાડલિયા પાશ્વૅનાથ ભગવાન ની સાલગીરી પ્રસંગે ધજા ના લાભાર્થી
માતૃશ્રી લીલાવતીબેન ચંદુલાલ પોપટલાલ દોશી પરિવાર અને તેમના સ્નેહી સંબંધીઓ અને અમદાવાદ થી પધારેલ શ્રી માંડલ નાગરિક જૈન સમાજ યુવક મંડળ ના સભ્યો વાજતે ગાજતે ગાંધી વાસ માં પધાર્યા તેની ઝલક
આજે શ્રી માંડલ નગરે શ્રી ગાડલિયા પાશ્વૅનાથ ભગવાન ની સાલગીરી પ્રસંગે ઉપસ્થિત પ પૂ આ ભગવંત ની શુભ નિશ્રામાં લાભાર્થી પરિવાર નું
શ્રી માંડલ સંધ ના પ્રમુખ શ્રી રાજુભાઇ શાહ અને ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ દોશી દ્રારા જે ભાગ્યશાળી એ લાભ લીધા હતા દરેક લાભાર્થી પરિવાર નું બહુમાન કરવામાં આવેલ તેની ઝલક

04/02/2024

માંડલ મહાજન પાંજરાપોળ ને ₹.૪૧,૦૦,૦૦૦ (રૂ. એકતાલીસ લાખ ) નું માતબર દાન આપનાર દાતા શ્રી પરિમલ ભાઈ usa તથા કુટુંબીજનો સાથે ઉઘરોજ વિડ તથા માંડલ મુકામે મુલાકાત

11/01/2024

તા. 9-1-2024ના રોજ માંડલ મહાજન પાંજરાપોળની શાખા ઉઘરોજ વીડમાં જીવોને રહેવા તથા નીરણ (ખાવા) માટેની વ્યવસ્થા સાથેનો ડોમ દાતાશ્રી દામીનીબેન નરેન્દ્રભાઈ રસિકલાલ શાહ ( હાલ અમેરિકા નિવાસી) દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો. તેઓશ્રીએ આ ડોમ/શેડ માટે રૂ.25 લાખનું માતબર દાન આપેલ છે. જેની માંડલ મહાજનના સર્વે ટ્રસ્ટી ગણ અને કર્મચારી ગણ ભૂરી ભૂરી અનુમોદના પાઠવે છે.

24/07/2023

🙏🏻માંડલ એલર્ટ ગ્રુપની બહેનો તથા સુકૃત સેન્ટર દ્વારા માંડલ પાંજરાપોળ માં જીવો ને રૂ.૩૨,૪૦૦ . નું લીલું ઘાસ અને કૅલ્શિયમ થી ભરપૂર મલ્ટી મિનરલ પાઉડર નું નીરણ કરવામાં આવ્યું તા. ૨૩/૭/૨૩

11/07/2023

Lovely msg

17/05/2023

ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં તેમના વરદ હસ્તે હાર્દિકભાઈ પટેલ તરફથી રૂ. ૫૧૦૦૦/- નો ચેક તેમજ સાધ્વી શ્રી દિપ્તિપ્રજ્ઞા શ્રીજી મા.સા.ની પ્રેરણાથી મિરાંબિકા જૈન સંઘ ની પાઠશાળા ના બાળકો તરફથી રૂ ૪૬૦૦૦/- ની રકમ નું ઘાસ તેમજ લાપસી નું પાંજરાપોળ ના જીવો ને નીરણ કરવામાં આવેલ છે

उत्तरकाशी चित्रकूट से पधारे हुए विद्वान पंडित जो भूतकाल में मांडल खम्भलाय संस्थानमें सेवा कर चुके हैं । हम उससे परिचित ह...
20/04/2023

उत्तरकाशी चित्रकूट से पधारे हुए विद्वान पंडित जो भूतकाल में मांडल खम्भलाय संस्थानमें सेवा कर चुके हैं । हम उससे परिचित है उसके साथ हमारा अच्छा नाता है आज वो कई दिनों बाद मांडल की भूमि पर आए । उसका संकल्प है कि पूरे गुजरात में सभी गौशाला में चाहें जितनी भी गौमाता बिराजमान है उसको गीली घास खिलाके तृप्ति करके बहुत बड़ा पुण्यकर्म लेके पूरे राज्यमे, राष्ट्रमें निकले है । आज मांडल महाजन पांजरापोल में विराजमान करीब १३०० गौमाता को ५१ हजार रूपये का नीरण कार्य किया इस कार्यमे हमे भी जुड़ने का अवसर प्रदान हुआ है हम भी आज हमारी प्रसन्नता व्यक्त करते हैं। जय गौमाता - जय हिंद

તા. ૪-૪-૨૦૨૩ ને મંગળવાર ના રોજ *શ્રી મહાવીર જન્મકલ્યાણક* નિમિત્તે માંડલગામ માં પ્રભુજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી ત્યારે મ...
05/04/2023

તા. ૪-૪-૨૦૨૩ ને મંગળવાર ના રોજ *શ્રી મહાવીર જન્મકલ્યાણક* નિમિત્તે માંડલગામ માં પ્રભુજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી ત્યારે માંડલ મહાજન ના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા
આજરોજ એટલાન્ટા જૈન સંઘ ના આયંબિલની ઓળી ના તપસ્વીઓ તરફથી રૂ.10,000/- તથા સ્વ. વિભાબેન ના આત્મશ્રેયાર્થે રૂ. 5000/- એમ કુલ રૂ. 15000/- ના શીરા નું નીરણ પાંજરાપોળ ના જીવો ને કરવામાં આવેલ તથા માંડલ ગામના ભાઈબહેનોએ મોટી સંખ્યામાં આ પાવન દિવસે માંડલ મહાજન પાંજરાપોળ ની ઉઘરોજ વીડની મુલાકાત લીધેલ
તેમજ આ પાવન દિવસે RSS ના મહેસાણા પ્રાંત ના લોકપાલ શ્રીમાન ગીરીશભાઈ એમ. શર્માજી એ પણ મુલાકાત લીધી હતી અને પાંજરાપોળ જોઈ ભાવવિભોર થઇ જઈને પાંજરાપોળ ના ખૂબજ વખાણ કરેલ

અદાણી જૂથ ના શ્રીમાન વિનોદભાઈ અદાણી તેમજ શ્રી મોહિતભાઈ શાહ , રમેશભાઈ શાહ એ આજરોજ તા.૨૧/૧/૨૦૨૩ ના રોજ માંડલ મહાજન પાંજરાપ...
22/01/2023

અદાણી જૂથ ના શ્રીમાન વિનોદભાઈ અદાણી તેમજ શ્રી મોહિતભાઈ શાહ , રમેશભાઈ શાહ એ આજરોજ તા.૨૧/૧/૨૦૨૩ ના રોજ માંડલ મહાજન પાંજરાપોળ સંચાલિત ઊઘરોજ વીડ ની મુલાકાત કરેલ તથા પાંજરાપોળ ના પ્રમુખ શ્રી તેજપાલભાઈ શાહ( કાપડિયા) તથા અન્ય ટ્રસ્ટીઓ તેમજ મેનેજર જોડે પાંજરાપોળ ની પ્રગતિ સુવિધાઓ તથા નવી કામગીરી કેવી રીતે કરવી અન્ય સુવિધા નવી ઊભી કરવી તેમજ ફંડ એકઠું કરવા માટે વગેરે ની વિસ્તૃત ચર્ચાઓ કરી પાંજરાપોળ ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી અને પાંજરાપોળ ને શક્ય એટલી મદદ કરવાની ખાત્રી આપી શુભેચ્છા પાઠવી. પ્રમુખ શ્રી તેજપાલ ભાઈ એ પણ ખુબ જ વિસ્તાર થી તેમને સમગ્ર ઉઘરોજ વીડ્ બતાવી

૨૮/૧૨/૨૦૨૨ માંડલ મહાજન પાંજરાપોળ ની ઉધરોજ વીડ માં આદરિયણા ના ખેડૂતો નું સંમેલન મળ્યું જેમાં માંડલ મહાજન પાંજરાપોળ ના પ્ર...
29/12/2022

૨૮/૧૨/૨૦૨૨ માંડલ મહાજન પાંજરાપોળ ની ઉધરોજ વીડ માં આદરિયણા ના ખેડૂતો નું સંમેલન મળ્યું જેમાં માંડલ મહાજન પાંજરાપોળ ના પ્રમુખ શ્રી તેજપાલભાઈ કાપડિયા અને ટ્રસ્ટીગણ તેમજ વિરમગામ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય કમાભાઈ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં

13/12/2022

મહિમામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ની માંડલ મહાજન પાંજરાપોળ ની મુલાકાત તા.૧૦/૧૨/૨૨

માંડલ મહાજન પાંજરાપોળ દ્વારા પાંજરાપોળ ને પૂળા તથા રોકડ દાન લાવી આપનાર તેમજ પૂળા તથા રોકડ દાન આપનાર દાતાઓને સત્કારવા તથા...
11/12/2022

માંડલ મહાજન પાંજરાપોળ દ્વારા પાંજરાપોળ ને પૂળા તથા રોકડ દાન લાવી આપનાર તેમજ પૂળા તથા રોકડ દાન આપનાર દાતાઓને સત્કારવા તથા સન્માનવા નો કાર્યક્રમ તા. ૧૦/૧૨/૨૨ ને શનિવાર ના રોજ ગુજરાત રાજ્ય ના મહિમામહિમ આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો.
માંડલ મહાજન પાંજરાપોળ ની મુલાકાત લઈ રાજ્યપાલશ્રી એ જીવો ને રાખવાની જગા ઘાસચારા નું નીરણ ,પાણી ની ચોખ્ખાઈ , તથા સાફ સફાઈ જોઈ ખુબ જ સંતોષ વ્યક્ત કરેલ અને પાંજરાપોળ ને 160 જીવો સાચવવા માટે મોકલી આપવાનું જણાવેલ છે તેમજ તેના માટે ₹ ૫,૦૦,૦૦૦/- રૂ. પાંચ લાખ નું દાન જાહેર કરેલ છે.
આ પ્રસંગે પાંજરાપોળ ના સમગ્ર ટ્રસ્ટિગણ વતી પ્રમુખ શ્રી તેજપાલભાઈ શાહ ( કાપડિયા) એ રાજ્યપાલ શ્રી નું બુકે તથા શાલ ઓઢાડી ગાય નો મોમેન્ન્ટો આપી સન્માન કરેલ
આ પ્રસંગે પાંજરાપોળ ના માર્ગ દર્શક પ. પૂ. બા.બ્ર.શ્રી ગોકલુભાઈ , આ પ્રસંગ ના સંપૂર્ણ લાભાર્થી શ્રી કિર્તીભાઇ ગાંધી (દિલ્હી) એકવિસી સમાજ ના પ્રમુખ જયેશભાઈ શાહ, સેક્રેટરી શ્રી જીતુભાઈ શાહ, માંડલ નાગરિક જૈન સમાજ - અમદાવાદ ના પ્રમુખ શ્રી ભરતભાઈ વોરા , ભાયખલ્લા જૈન સંઘ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ મહેતા તેમજ માંડલ જૈન સંઘ ના પ્રમુખ શ્રી રાજુભાઈ શાહ મંચ ઉપર હાજર રહી મંચ ની શોભા માં અભિવૃદ્ધિ કરેલ

Our new vehicle JCB for agriculture and other work for panjarapol
04/12/2022

Our new vehicle JCB for agriculture and other work for panjarapol

03/12/2022
29/11/2022 ના રોજ  મારુતિ સુઝુકી કંપની ના ડિરેક્ટર  Kenichiro Toyofuku તથા મારુતિ સુઝુકી ના સલાહકાર ની માંડલ મહાજન પાંજર...
03/12/2022

29/11/2022 ના રોજ મારુતિ સુઝુકી કંપની ના ડિરેક્ટર Kenichiro Toyofuku તથા મારુતિ સુઝુકી ના સલાહકાર ની માંડલ મહાજન પાંજરપોળ ની ઊઘરોજ વિડ માં શુભેચ્છા મુલાકાત લીધેલ અને પાંજરાપોળ ની કામગીરી અને જીવો ની સારી સારસંભાળ જોઈ ખાસ નોંધ કરી છે

Ughroj vid
30/12/2021

Ughroj vid

તા.૧૩/૬/૨૦૨૧ માંડલ મહાજન પાંજરાપોળ- ઉઘરોજ વિડ ખાતે શ્રીમાન વિનોદભાઈ અદાણી - શ્રીમાન મોહિતભાઈ શાહ તથા શ્રીમાન રમેશભાઈ શાહ...
17/06/2021

તા.૧૩/૬/૨૦૨૧ માંડલ મહાજન પાંજરાપોળ- ઉઘરોજ વિડ ખાતે
શ્રીમાન વિનોદભાઈ અદાણી - શ્રીમાન મોહિતભાઈ શાહ તથા શ્રીમાન રમેશભાઈ શાહ સાથે મુલાકાત કરી ટ્રસ્ટી ગણ તેમજ કર્મચારી ગણ સાથે વિચાર વિમર્શ કરી માહિતી લીધી

Address

Post MANDAL
Mandal
382130

Alerts

Be the first to know and let us send you an email when Mandal Mahajan Panjarapole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mandal Mahajan Panjarapole:

Share


You may also like